સ્વાગત

મારા આ ગુજરાતી બ્લોગ “કવન” પર આપનું સ્વાગત છે.

રવિવાર, 21 ફેબ્રુઆરી, 2010

શા માટે આપણે સમયનું આયોજન કરવું જોઈએ ?

                                                                                                          
1. કામ વિશે સ્પષ્ટ થવાની આદત વધે એ માટે.
2. પસાર થતાં સમય વિશે સભાન થવાય એ માટે.
3. તમારું કાર્ય વિલંબાય નહિ એ માટે.
4. ધાર્યું પરિણામ મેળવી શકાય એ માટે.
5. યાદશક્તિ વધારવા માટે.
6. જીવનમાં એક રિધમ કેળવાય એ માટે.
7. શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે.
8. ઘર એ ઘર અને ઓફિસ એ ઓફિસ રહી શકે એ માટે.
9. આજુબાજુના સૌ તમારી પ્રશંસા કરે ને તમારી લોકપ્રિયતા વધે એ માટે.
10. ભૂલો ઓછી થાય એ માટે.
11. મક્કમ નિર્ણયશક્તિ ખીલે એ માટે.
12. સફળતમ વ્યક્તિ તરીકેની છાપ ઉપસે એ માટે.
13. સમયનો મહત્તમ ઉપયોગ આપણાથી થઈ શક્યો છે એવી માનસિક શાંતિ માટે.

2 ટિપ્પણીઓ:

  1. Its a nice post which teach us proper value of Time
    - Karan

    Pradipbhai, shu tame brc bhavan kodinar mate website ke web page design karyu chhe????

    જવાબ આપોકાઢી નાખો
  2. bhai bhai..tamara blog ne jarur na pade comments ni...a to pela thij jordar hoy chhe bhai..

    જવાબ આપોકાઢી નાખો