સ્વાગત

મારા આ ગુજરાતી બ્લોગ “કવન” પર આપનું સ્વાગત છે.

સોમવાર, 16 ઑગસ્ટ, 2010

શ્રદ્ધા

દેવતા ન તો લાકડામાં છે , ન તો પથ્થર, માટી કે મૂર્તિમાં હોય છે .
દેવતા હોય છે વ્યક્તિની શ્રદ્ધામાં, શ્રદ્ધા જ કામ કરે છે.
                                                                                 -ચાણક્ય